સોમવાર, 5 જૂન, 2017


જે સમાજ ના યુવાનો સમાજ માટે સમર્પિત હશે, તે સમાજ જરૂર પ્રગતિ કરશે..
   આજનો ફેશનેબલ જમાનામાં જીવતો ...
             જો યુવાન જાગ્રુત હશેને... તો સમાજ ના રીત રિવાજ તેમજ અનેક  આમૂલ પરિવર્તન શક્ય છે.....
       ........કનુભાઇ પ્રજાપતિ...
મારા યુવાન ભાઇઓ અને વડીલોને નમસ્કાર....

પરમગુરૂ
શ્રીમત્ કરૂણા સાગર મહારાજ...
પરમ

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016

દાન

જાતને ઘસીને જે મળ્યું તેમાં કંઇ સ્વાદ છે,
રાતની રાતના જે કર્યા છે ઉજાગરા તે,
વાતને વિચારતાં સવાર થઇ ગઇ 'તી,
ક્યાંક એ વિચારમાં ને વિચારતાં જે :
હૈયું ભરાઇ જાતું ને એમાંથી જ કંઇક.

 શું આ જગમાં બધાને સગવડ છે,
 આપણે તો શું કરી શકીએ તોયે,
 છે એમાંથી થોડુંક હળવું કરીએ ને,
 બીજું કંઇ નહિ પણ આપણા ભાઇને,
 કે   બહેન ને મદદ કરતા થઇએ.....

  દાનની વાતો કરીને તકતીમાં નામ જોશે,
  અહીં ના કોઇ નામ જોવા મળશે તમને,
  બાળકોને પ્રેરણા થકી કંઇક કરીએ જો,
   જીવન કદાચ એનું બદલાઇ જશે તો,
   આશિર્વાદ એના લઇએ તો ઘણું થઇ જશે.....