જે સમાજ ના યુવાનો સમાજ માટે સમર્પિત હશે, તે સમાજ જરૂર પ્રગતિ કરશે..
આજનો ફેશનેબલ જમાનામાં જીવતો ...
જો યુવાન જાગ્રુત હશેને... તો સમાજ ના રીત રિવાજ તેમજ અનેક આમૂલ પરિવર્તન શક્ય છે.....
........કનુભાઇ પ્રજાપતિ...
મારા યુવાન ભાઇઓ અને વડીલોને નમસ્કાર....